ખાલી જગ્યા પૂરો
રુધિર પાચિત ખોરાકના ઘટકોનું શરીરનાથી વિવિધ ભાગો તરફ વહન કરે છે
રુધિર ફેફસામાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઇ જાય છે
રુધિર નું શરીરમાંથી નિકાલ કરે છે
રુધિર તરલ પદાર્થોનું બનેલું છે ,જેને કહે છે .
રક્તકણએ લાલ રંજકકણ ધરાવે છે.
શ્વેતકણ એ શરીરમાં પ્રવેશતા સામે લડે છે.
રુધીરને ગંઠાવાનું કામ કરે છે.
હૃદયમાંથી ઓક્સીજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઇ જાય છે .
એ કાર્બનડાયોક્સાઈડયુક્ત રુધીરને શરીરના જુદા ભાગોમાંથી હૃદય તરફ લઇ જાય છે .