રાજ્યના વડાને........ કહેવામાં આવતા જેની ચૂંટણી થતી.
સેનાજન્ય
પ્રજાજન્ય
એક પણ નહીં
રાજાન્ય
આ સમુદાયને...... પણ કહેવામાં આવતો.
મહાજન પદો....... કાળમાં હતા.
આધુનિક
મધ્યકાલીન
વૈદિક
અનુવૈદિક
નીચેના રાજ્યોમાંથી..... ગણરાજ્ય કહેવાતું હતું.
જનપદોમાં....... પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી.
........ એટલે માણસના વસવાટનો એક ક્ષેત્ર કે સ્થાન.
જનપદ
મહાજનપદ
એક પણ નહીં
રાજકીય વ્યવસ્થા
જનપદ એ ...... કબીરાઈ સમાજની બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી.
એક પણ નહીં
અથર્વવેદકાલીન
યજુવેદકાલીન
ઋગ્વેદકાલીન
ઈસવીસન પૂર્વે ..... સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજન પદો જોવા મળે છે.