રાજપૂતોએ કેટલાં વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો?
B. 300 વર્ષ
D. 500 વર્ષ
C. 400 વર્ષ
A. 200 વર્ષ
૩. સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?
D. રાજાશાહી
A. સામંતશાહી
B. લોકશાહી
C. સામ્યવાદી
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
C. યશોવર્મને
D. ચંદ્રદેવે
A. ગોવિંદચંદ્રે
B. મિહિરભોજે
ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી?
C. ભોજપુર
D. કાશી
B. અણહિલવાડ પાટણ
A. વૈશાલી
ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો?
B. કીર્તિવર્મન
C. પરમર્શિદેવ
A. ગોવિંદચંદ્ર
D. કૃષ્ણરાજ
કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું?
C.ગોવિંદચંદ્રે
D. કીર્તિવર્મને
A. મદનચંદ્રે
B. ચંદ્રદેવે
નીચેના પૈકી કયા રાજાએ અનેક બૌદ્ધવિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો?
A. યશોવર્મને
B. ગોવિંદચંદ્રે
C. કીર્તિવર્મને
D. મદનચંદ્રે
બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?
D. કીર્તિવર્ષન
C. પરમર્શિદેવ
B. મિહિરભોજ
A. યશોવર્મન
ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?
C. ચંદેલવંશના
B. સોલંકીવંશના
A. પરમારવંશના
D. ચૌહાણવંશના
ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી?
D. કાલિંજર
A. ખજૂરાહો
C. ભોજપુર
B. મહોબા
નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતિ અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે?
C. વાતાપી
D. માળવા
A. બુંદેલખંડ
B. મારવાડ
ઉજ્જૈનીમાં પરમારવંશની સ્થાપના કોણે કરી હતી?
Đ. કૃષ્ણરાજે
B. મુંજે
A. સીયકે
C. ભોજે
પરમારવંશના શાસકોમાં યા એક શાસકનો સમાવેશ થતો નથી?
C.વાસુદેવ
A. મુંજ
B. ભોજ
D. સીયક
ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?
B ચંદેલ
D. સોલંકી
A. પરમાર
C. ચૌહાણ
શાકંભરીમાં ચાહમાન(ચૌહાણ)વંશની સ્થાપના કોણે કરી હતી?
A. ચંદ્રદેવે
D. અજયરાજે
B. વાસુદેવે
C. મદનચંદ્રે
ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી?
D. કુમારપાળે
C. ભોજે
B. સીયકે
A. મુંજે
રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?
A. અમદાવાદ
D. ભૌપાલ
C. અણહિલવાડ પાટણ
B. અજમેર
બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?
C. પૃથ્વીરાજ ચૌહાણ
B. અજયપાળ
D. અજયરાજ
A. કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ ક્યા વંશનો રાજા હતો?
D. ચાવડા
A. સોલંકી
C. વાઘેલા
B. ચૌહાણ
સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન ચૌહાણવંશના કયા રાજા સાથે થયાં હતાં?
D. અર્ણોરાજ
A. પૃથ્વીરાજ
B. ધનરાજ
C. વનરાજ
ચૌહાણવંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે?
A. પૃથ્વીરાજ પ્રથમ
B. પૃથ્વીરાજ ત્રીજો
D. મૂળરાજ બીજો
C. સોમેશ્વર
આઠમી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું?
D. સરદાર
A. સાંભર
C. ઢેબર
B. પુષ્કર
પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો?
A. પાણિપતના મેદાનમાં
D. પ્લાસીના મેદાનમાં
B. હલદીઘાટના મેદાનમાં
C. તરાઈના મેદાનમાં
કઈ સાલમાં દિલ્લીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ?
A. ઈ. સ. 1182માં
D. ઈ. સ. 1192માં
C. ઈ. સ. 1191માં
B. ઈ. સ. 1188માં
ઈ. સ. 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?
A. અણહિલ ભરવાડે
B. વનરાજ ચાવડાએ
C. કુમારપાળે
D. મૂળરાજ સોલંકીએ
કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
A. સોલંકી
B. ચૌહાણ
D. વાઘેલા
C. ચાવડા
પાટણમાં વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવ' કોણે બનાવડાવી હતી?
A. રાજમાતા મીનળદેવીએ
B. રાણી નાયકાદેવીએ
D. રાણી રુડાદેવીએ
C. રાણી ઉદયમતિએ
કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?
C. અડીકડીની વાવને
B. દાદ્દાહરિની વાવને
D. રાણીની વાવને
A. રૂડાદેવીની વાવને
ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
D. કિસદ્ધપુરમાં
B. ધોળકામાં
C. પાટણમાં
A. વિરમગામમાં
ક્યા રાજાના સમયમાં ‘કલિકાલસર્વજ્ઞ' હેમચંદ્રાચાર્ય થઈ ગયા?
D. મૂળરાજ સોલંકીના
A. કુમારપાળના
C. ભીમદેવ સોલંકીના
B. સિદ્ધરાજ જયસિંહના
સિદ્ધરાજ જયસિંહે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી?
B. નરસિંહ મહેતા પાસે
C. પાણિનિ પાસે
A. હેમચંદ્રાચાર્યજી પાસે
D. પ્રેમાનંદ પાસે
સોલંકીયુગના યા રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી?
A, સિદ્ધરાજ જયસિંહે
D. કુમારપાળે
B. અજયપાળે
C. મૂળરાજ બીજાએ
ઈ. સ. 1178ની આસપાસ સોલંકીવંશના કયા રાજાએ શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો?
C. કુમારપાળે
D. અજયપાળે
A. મૂળરાજ બીજાએ
B. સિદ્ધરાજ જયસિંહે
સોલંકીવંશની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું
C. મૈત્રકવંશનું
A. ચાવડાવંશનું
D. ચૌહાણવંશનું
B. વાઘેલાવંશનું
સોલંકીઓએ કર્યું ગામ અસોંરાજને ભેટમાં આપ્યું હતું?
C. વ્યાઘ્રપલ્
A. દેવપલ્લી
D. દેવપલ્લી
B. સિંહદ્વાર
સોલંકીવંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા?
B. વીસળદેવ
C. વીર ધવલ
A। સારંગદેવ
D. અર્જુનદેવ
વાધેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?
C. વીસળદેવ
A. સારંગદેવ
D. કર્ણદેવ
B. વીર ધવલ
ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?
B. ઈ, સ, 1296ની આસપાસ
C. ઈ. સ. 1298ની આસપાસ
A ઈ. સ. 1290ની આસપાસ
D. ઈ, સ, 1304ની આસપાસ
બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?
A. ધર્મપાલે
B. દેવપાલે
D. નરપાલે
C. ગોપાલે
41, બંગાળમાં પાલવંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ? C. ચોલવંશની
C. ચોલવંશની
A. પલ્લવવંશની
D. સૈનવંશની
B. હૈયકવંશની
ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું?
D. મહંમદશાહ
C. બહાદુરશાહ
A. મુઝફ્ફરશાહ
B. અહમદશાહ
કઈ નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે?
A. ગોદાવરી
C. નર્મદા
B. તુંગભદ્રા
D. કાવેરી
ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?
B. જયસિંહ
A. પુલકેશી પ્રથમ
D. પુલકેશી બીજો
C. કીર્તિવર્મન
વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
A. પુલકેશી પ્રથમ
C. કીર્તિવર્ધને
D. ગોવિંદ ત્રીજાએ
B. પુલકેશી બીજાએ
ગેંગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો?
D. પૂર્ણા અને અંબિકા
A. નર્મદા અને ગૌદાવરી
B. તુંગભદ્રા અને કૃષ્ણા
C. કૃષ્ણા અને ગોદાવરી
રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?
A ગૌવિંદ પ્રથમ
D. ઇન્દ્ર દ્વિતીય
C. ગોવિંદ ત્રીજો
B. ઇન્દ્ર પ્રથમ
48, દૈવિધિ(વર્તમાન સમયમાં દલતાબાદ)માં કોનું શાસન હતું?
A. હોયશલવશન
C. ચૌલવેશન
D. વરંગલવંશનું
B. યાદવોનું
કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલવંશનું રાજ્ય હતું?
A. વૈષ્ણા અને કાવેરી
C. નર્મદા અને ગૌદાવરી
D. ગૌદાવરી અને કાવેરી
B. કૃષ્ણા અને ગૌદાવરી
દક્ષિણ ભારતમાં પવવંશની સ્થાપના કોણે કરી હતી?
A. સારંગદેવે
D. બપ્પદેવ
C. વીશળદેવ
B. અર્જુનદેવ
51, પલ્લવવંશની રાજધાની કઈ હતી?
D. દેવિંગર
C. તાંજોર
A. વરંગલ
B. કાંચીપુરમ
ચૌલમંડળની રાજધાની કઈ હતી?
B. પદુકોઈ
D. કાંચીપુરમ
C. તાંજોર
Å, ત્રિચિનાપલ્લી
કોનું બીજું નામ કૈરલ અથવા મલયાલમ છે?
A. પલ્લવનું
C. ચોલનું
D. ચેરનું
B. વરંગલનું
ચેર શાસકીમાં સૌથી શ્રેષ્ઠ શાસક કર્યો હતો?
B. રાજેન્દ્ર પ્રથમ
C. અયન
A. સેતુંગવન
D. બપ્પદૈવ
કૌની સભાએ કશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી?
D. વેપારીઓની
A. કૃષિકારોની
B. બ્રાહ્મણોની
C. ક્ષત્રિયોની
રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?
D. રાજા
B. સચિવ
A. સરપંચ
C. અમાત્ય
રાજપૂતયુગના રાજ્યોમાં મુખ્ય કરરૂપે જમીનની ઊપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો?
B. પાંચમો
D. ચોથો
C. છઠ્ઠો
A. સાતમો
ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી ?
B. ઇબ્રાહીમ લોદીએ
A. શિહાબુદ્દીન ઘોરીએ
D. મહંમદ ગઝનીએ
C. અલાઉદીન ખિલજીએ
મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપિત્ત લૂંટી હતી?
D. ઈ. સ, 1028માં
C. ઈ. સ. 1015માં
A. ઈ. સ. 1026માં
B. ઈ. સ. 1010માં
તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?
D. સોમેશ્વર ચૌહાણને
B. અલાઉદ્દીન ખિલજીને
C. પૃથ્વીરાજ ચૌહાણને
A. મહંમદ ગઝનીએ
ગઢવાલ રાજ્યની બે રાજધાનીઓ હતી : કનોજ અને જેની
ચંદેલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું.
પરમારવંશના રાજા મુજ ભારતના એક સાદ અને લોકપ્રિય રાજી તરીકે પ્રખ્યાત હતો.
સજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે.
પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે.
તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.
ઈ. સ. 756માં સિદ્ધરાજ જયસિંહે સરહતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.
સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે.
રાણી ઉદયમતિએ પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
રાજમાતા મીનળદેવીએ દ્વારકાધીશ મંદિરનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો હતો.
સિદ્ધરાજ જયસિહે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી.
હેમચંદ્રાચાર્યજીની પ્રેરણાથી રાજા ભીમદેવ બીજાને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી.
વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા.
16. કર્ણદેવ વાઘેલા વાધેલાવંશના પ્રથમ શાસક હતા.
17. જયસિઁહ ચાલુક્યવંશનો પ્રથમ રાજા હતો.
દક્ષિણ ભારતમાં ચાલુક્યવંશના પતન બાદ રાષ્ટ્રકૂટવંશની સત્તાનો ઉદય થયો.
તાંજોર એ પલ્લવવંશની રાજધાની હતી.
કાંચીપુરમ એ ચોલવંશની રાજધાની હતી.