પ્રાચીનકાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?
A. લાહોર
C. દિલ્લી
D. શ્રીનગર
B. આગરા
12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કર્યું શહેર વેપાર-વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું ?
B. વાતાપી
A. તાંજોર
D. દિલ્લી
C. જયપુર
કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?
B. 13મી
C. 14મી
A. 12મી
D. 15મી
સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?
દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં ક્યા એક વંશનો સમાવેશ થતો નથી?
C. લોદીવંશનો
D. સૈયદવંશનો
A. મુઘલવંશનો
B. ખલજીવંશનો
દિલ્લી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું?
D. ગુલામવંશે
B. સૈયદવંશે
A. તુગલકવંશે
C. ખલજીવંશે
ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?
C. શિહાબુદ્દીન ઘોરીએ
D. કુતુબુદ્દીન ઐબકે
B. અલાઉદ્દીન ખલજીએ
A. મુહમ્મદ-બિન-તુગલકે
દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો?
D. નાસિરુદ્દીન
B. ઇલ્તુત્મિશ
C. કુતુબુદ્દીન ઐબક
A. શિહાબુદ્દીન ઘોરી
કુતુબુદ્દીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?
B. છ
D. અગિયાર
C. સાત
A. પાંચ
કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?
B. જલાલુદ્દીન
D. ઇલ્તુત્મિશ
C. રઝિયા સુલતાના
A. અલાઉદ્દીન
‘ચેહલગાન’ (ચારગાન) એટલે શું?
D. 40 તુર્ક અમીરોનું દળ
A. ચાર મંત્રીઓ
B. 40 તુર્ક સૈનિકોનું દળ
C. 40 અફઘાન સૈનિકોનું દળ
સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કોણે કર્યું?
D. અલાઉદીને
B. કુતુબુદ્દીને
C. ઇલ્તુત્મિશે
A. શિહાબુદ્દીનને
ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?
A. કુતુબુદ્દીનને
C. બહલોલને
B. શિહાબુદ્દીનને
D. ઇલ્તુત્મિશને
રઝિયા સુલતાનાના અવસાન પછી સમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?
D. ગ્યાસુદ્દીનને
A. જલાલુદ્દીનને
B. નાસિરુદ્દીનને
C. ઇબ્રાહીમને
કયા સુલતાને ‘ચેહલગાન' દળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું?
B. ઇલ્તુત્મિશે
A. નાસિરુદ્દીને
D. જલાલુદ્દીને
C. ગ્યાસુદ્દીને
ગુલામવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?
D. ખલજીવંશના
B. સૈયદવંશના
C. તુગલવંશના
A. લોદીવંશના
કયા સુલતાનથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?
A. જલાલુદ્દીનથી
D. ફિરોજશાહથી
B. અલાઉદ્દીનથી
C. નાસિરુદ્દીનથી
જલાલુદ્દીનના 6 વર્ષના શાસન પછી દિલ્લીની ગાદીએ કર્યો સુલતાન આવ્યો?
C. અલાઉદીન
A. શાહબુદીન
D. ગ્યાસુદ્દીન
B. ફિરોજશાહ
દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કયા સુલતાને કરી હતી?
A. ગ્યાસુદીને
D. અલાઉદીને
B. જલાલુદીને
C. નિસરુદ્દીને
કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે 'દાગ' અને ‘ચહેરા' પદ્ધતિની શરૂઆત કરી હતી?
B. જલાલુદીને
D. ફિરોજ શાહે
A. અલાઉદીને
C. મુહમ્મદ – બિન- તુગલક
અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી?
A. 'દાગ' અને ‘ચહેરા’ પદ્ધતિની
B. 'દાગ' અને ‘કાગ’ પદ્ધતિની
D. 'દાગ' અને ‘ચેહલ' પદ્ધતિની
C. ‘ચહેરા’ અને ‘મહોરા’ પદ્ધતિની
ખલજીવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?
A. સૈયદવંશની
D. લોદીવંશની
C. તુગલકવંશની
B. મુઘલવંશની
અલાઉદ્દીન ખલજીના સમયમાં ક્યા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?
દિલ્લીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?
A. ગિયાસુદીન તુગલકે
B. નિઝામુદ્દીન તુગલકે
C. ફિરોજશાહ તુગલકે
D. ઝીયાઉદીન તુગલકે
કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?
D. મુહમ્મદ-બિન-તુગલકે
A. ગિયાસુદીન તુગલકે
B. ફિરોજશાહ તુગલકે
C. નાસિરુદીન તુગલકે
સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કર્યો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?
A. હારૂન-અલ-રશીદ
D. અબ્દુર ઝાક
B. ઇબ્નબતુતા
C. અબ્દુઅલા
સુલતાન મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું?
A. નાસિરુદ્દીન તુગલક
C. ફિરોજશાહ તુગલક
D. ગિયાસુદીન તુગલક
B. ઝીયાઉદ્દીન તુગલક
ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?
A. ચિંગીઝખાને
D. સિકંદરે
C. બાબરે
B. તૈમૂર લગે
દિલ્લીની ગાદી ઉપર લોદીવંશની સ્થાપના કોણે કરી?
D. મુબારકશાહે
C. સિકંદરે
B. ઇબ્રાહીમે
A. બહલોલે
પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?
A. ઈ. સ. 1506માં
C. ઈ. સ. 1536માં
B. ઈ. સ. 1526માં
D. ઈ. સ. 1556માં
પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો કોની સામે પરાજય થયો?
A. બાબરની
D. જહાંગીરની
C . અકબરની
B. હુમાયુની
દિલ્લીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી?
C. હુમાયુએ
D બાબરે
B. જહાંગીરે
A. અકબરે
દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું ?
C. સુલતાન
A. સેનાપતિ
D. વજીર
B. ઇસ્તેદાર
સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?
C. પાંચ
D. બે
A. ત્રણ
B. ચાર
સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં ક્યા એક વિભાગનો સમાવેશ થતો નથી ?
D. પ્રાંતિક (પ્રાંતીય)
A. સ્થાનિક
C. સુલતાન
B. કેન્દ્રીય
સુલતાનનો પ્રધાનમંત્રી ક્યા નામે ઓળખાતો હતો?
A. ખલીફા
B. વજીર
C. ઉમરાવ
D. દીવાન
સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?
D. ‘મંડલ’ અને ‘મહાલ’
A. ‘શિક’ અને ‘પરગણા’
B. ‘પરગણા' અને 'ઇક્તા'
C. ‘શિક’ અને ‘ઇક્વા’
કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું?
D. કદમ-રસૂલ-મસ્જિદ
A. કુવત-ઉલ-ઇસ્લામ
B. ચિરાગ-એ-દેહલી
C. મોઠ કી મસ્જિદ
વિજયનગર સામ્રાજ્ય પર સાલવવંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ?
D. સંગમવંશની
C. અરવિંડુવંશની
A. વિવવંશની
B. તુલવવંશની
વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?
A. હંગરી
C. તુંગભદ્રા
D. કૃષ્ણા
B. ભીમા
વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?
A. બુક્કારાય
D. કૃષ્ણદેવરાય
B. હરિહરરાય
C. રામરાય
કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?
B. સારંગપુર
C. વિસલપુર
A. નાગલપુર
D. દેશલપુર
કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?
A. સંસ્કૃત અને મલયાલમ
D. સંસ્કૃત અને કન્નડ
C. સંસ્કૃત અને તેલુગુ
B. સંસ્કૃત અને તમિલ
સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા?
D. ‘કર્ણાટકના ભોજ’
A. ‘આંધ્રના ભોજ'
C. ‘વિજયનગરના ભોજ’
B. ‘દક્ષિણના ભોજ'
કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો?
D. તરાઈના
A. પાણીપતના
B. તાલીકોટાના
C. હલદીઘાટના
તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું?
D. 23 જાન્યુઆરી, 1565ના રોજ
B. 15 ઑક્ટોબર, 1580ના રોજ
A. 12 ડિસેમ્બર, 1562ના રોજ
C. 23 માર્ચ, 1568ના રોજ
ઝફરખાને કર્યું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું.
D. અલાઉદ્દીન બહમનશાહ
B. જલાલુદીન બમનશાહ
C. ચિરોજશાહ બહમનશાહ
A. ગ્યાસુદીન બહમનશાહ
બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?
A. મહમૂદ શેરા
C. કાસિમ બરીદ
D. મહમૂદ ગવાં
B. મહમદ બહમની
બહમની રાજ્યના શાસક મહમૂદશાહ બહુમની બીજાના વજીરનું નામ શું હતું?
D. મહમદ શીદ
B. કાસિમ બરીદ
A. મહમૂદ ગવા
C. કાસિમ દીવાં
કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો?
B. કાસિમ બહમનીના
A. મહમૂદ ગવાંના
D. મહમદ ઝિકારના
C. કાસિમ બરીદના
બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
B. વીજાપુર
D. ગોલકોંડા
C. અહમદનગર
A. બીજાપુર
દિલ્લી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા.
કુતુબુદ્દીન ઐબક દિલ્લી સલ્તનતનો છેલ્લો સુલતાન હતો.
કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી રઝિયા સુલતાના દિલ્લીની ગાદીએ આવી.
સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર પેશાવરથી દિલ્લી કર્યું.
રઝિયા સુલતાના એ દિલ્લીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી.
સુલતાન ગ્યાસુદીન બલ્બન પછી નાસિરુદ્દીન દિલ્લીની ગાદીએ આવ્યો.
જલાલુદ્દીન ખલજીથી ખલજીવંશની શરૂઆત થઈ.
સુલતાન અલાઉદ્દીન ખલજીએ દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કરી હતી.
પ્રતીક મુદ્દાપ્રયોગ એ મુહમ્મદ-બિન-તુગલકની યોજના હતી.
મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં ઈરાનનો મુસાફર ઇબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.
દિલ્લીની ગાદી ઉપર બહલોલે સૈયદવંશની સ્થાપના કરી હતી.
બહલોલ લોદી દિલ્લી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો.
ઇબ્રાહીમ લોદી લોદીવંશનો છેલ્લો બાદશાહ હતો.
ઈ. સ. 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહીમ લોદીનો પરાજય થયો.
દિલ્લી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો.
કુતુબુદ્દીનના સમયમાં કુતુબમિનારના માત્ર ત્રણ માળ બાંધી શકાયા હતા.
કુતુમિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોજશાહ તુગલકે પૂર્ણ કરાવ્યું હતું.
હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના હતા.
કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું.
સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય ‘આંધ્રના ભોજ' તરીકે ઓળખાય છે.