પ્રાચીનકાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?
A. લાહોર
C. દિલ્લી
D. શ્રીનગર
B. આગરા
12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કર્યું શહેર વેપાર-વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું ?
C. જયપુર
B. વાતાપી
D. દિલ્લી
A. તાંજોર
કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?
B. 13મી
A. 12મી
C. 14મી
D. 15મી
સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?
દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં ક્યા એક વંશનો સમાવેશ થતો નથી?
C. લોદીવંશનો
D. સૈયદવંશનો
B. ખલજીવંશનો
A. મુઘલવંશનો
દિલ્લી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું?
A. તુગલકવંશે
B. સૈયદવંશે
D. ગુલામવંશે
C. ખલજીવંશે
ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?
A. મુહમ્મદ-બિન-તુગલકે
C. શિહાબુદ્દીન ઘોરીએ
B. અલાઉદ્દીન ખલજીએ
D. કુતુબુદ્દીન ઐબકે
દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો?
C. કુતુબુદ્દીન ઐબક
D. નાસિરુદ્દીન
A. શિહાબુદ્દીન ઘોરી
B. ઇલ્તુત્મિશ
કુતુબુદ્દીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?
B. છ
C. સાત
A. પાંચ
D. અગિયાર
કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?
B. જલાલુદ્દીન
D. ઇલ્તુત્મિશ
A. અલાઉદ્દીન
C. રઝિયા સુલતાના
‘ચેહલગાન’ (ચારગાન) એટલે શું?
C. 40 અફઘાન સૈનિકોનું દળ
B. 40 તુર્ક સૈનિકોનું દળ
A. ચાર મંત્રીઓ
D. 40 તુર્ક અમીરોનું દળ
સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કોણે કર્યું?
C. ઇલ્તુત્મિશે
A. શિહાબુદ્દીનને
B. કુતુબુદ્દીને
D. અલાઉદીને
ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?
A. કુતુબુદ્દીનને
B. શિહાબુદ્દીનને
C. બહલોલને
D. ઇલ્તુત્મિશને
રઝિયા સુલતાનાના અવસાન પછી સમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?
D. ગ્યાસુદ્દીનને
C. ઇબ્રાહીમને
A. જલાલુદ્દીનને
B. નાસિરુદ્દીનને
કયા સુલતાને ‘ચેહલગાન' દળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું?
B. ઇલ્તુત્મિશે
D. જલાલુદ્દીને
A. નાસિરુદ્દીને
C. ગ્યાસુદ્દીને
ગુલામવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?
C. તુગલવંશના
D. ખલજીવંશના
A. લોદીવંશના
B. સૈયદવંશના
કયા સુલતાનથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?
A. જલાલુદ્દીનથી
C. નાસિરુદ્દીનથી
D. ફિરોજશાહથી
B. અલાઉદ્દીનથી
જલાલુદ્દીનના 6 વર્ષના શાસન પછી દિલ્લીની ગાદીએ કર્યો સુલતાન આવ્યો?
A. શાહબુદીન
B. ફિરોજશાહ
D. ગ્યાસુદ્દીન
C. અલાઉદીન
દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કયા સુલતાને કરી હતી?
D. અલાઉદીને
C. નિસરુદ્દીને
B. જલાલુદીને
A. ગ્યાસુદીને
કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે 'દાગ' અને ‘ચહેરા' પદ્ધતિની શરૂઆત કરી હતી?
A. અલાઉદીને
D. ફિરોજ શાહે
C. મુહમ્મદ – બિન- તુગલક
B. જલાલુદીને
અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી?
A. 'દાગ' અને ‘ચહેરા’ પદ્ધતિની
C. ‘ચહેરા’ અને ‘મહોરા’ પદ્ધતિની
B. 'દાગ' અને ‘કાગ’ પદ્ધતિની
D. 'દાગ' અને ‘ચેહલ' પદ્ધતિની
ખલજીવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?
B. મુઘલવંશની
D. લોદીવંશની
A. સૈયદવંશની
C. તુગલકવંશની
અલાઉદ્દીન ખલજીના સમયમાં ક્યા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?
દિલ્લીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?
D. ઝીયાઉદીન તુગલકે
C. ફિરોજશાહ તુગલકે
B. નિઝામુદ્દીન તુગલકે
A. ગિયાસુદીન તુગલકે
કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?
D. મુહમ્મદ-બિન-તુગલકે
C. નાસિરુદીન તુગલકે
B. ફિરોજશાહ તુગલકે
A. ગિયાસુદીન તુગલકે
સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કર્યો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?
B. ઇબ્નબતુતા
A. હારૂન-અલ-રશીદ
D. અબ્દુર ઝાક
C. અબ્દુઅલા
સુલતાન મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું?
C. ફિરોજશાહ તુગલક
D. ગિયાસુદીન તુગલક
A. નાસિરુદ્દીન તુગલક
B. ઝીયાઉદ્દીન તુગલક
ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?
A. ચિંગીઝખાને
C. બાબરે
B. તૈમૂર લગે
D. સિકંદરે
દિલ્લીની ગાદી ઉપર લોદીવંશની સ્થાપના કોણે કરી?
D. મુબારકશાહે
A. બહલોલે
B. ઇબ્રાહીમે
C. સિકંદરે
પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?
B. ઈ. સ. 1526માં
D. ઈ. સ. 1556માં
A. ઈ. સ. 1506માં
C. ઈ. સ. 1536માં
પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો કોની સામે પરાજય થયો?
D. જહાંગીરની
B. હુમાયુની
C . અકબરની
A. બાબરની
દિલ્લીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી?
A. અકબરે
D બાબરે
C. હુમાયુએ
B. જહાંગીરે
દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું ?
B. ઇસ્તેદાર
C. સુલતાન
A. સેનાપતિ
D. વજીર
સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?
B. ચાર
D. બે
C. પાંચ
A. ત્રણ
સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં ક્યા એક વિભાગનો સમાવેશ થતો નથી ?
B. કેન્દ્રીય
C. સુલતાન
D. પ્રાંતિક (પ્રાંતીય)
A. સ્થાનિક
સુલતાનનો પ્રધાનમંત્રી ક્યા નામે ઓળખાતો હતો?
C. ઉમરાવ
B. વજીર
D. દીવાન
A. ખલીફા
સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?
A. ‘શિક’ અને ‘પરગણા’
C. ‘શિક’ અને ‘ઇક્વા’
B. ‘પરગણા' અને 'ઇક્તા'
D. ‘મંડલ’ અને ‘મહાલ’
કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું?
C. મોઠ કી મસ્જિદ
B. ચિરાગ-એ-દેહલી
D. કદમ-રસૂલ-મસ્જિદ
A. કુવત-ઉલ-ઇસ્લામ
વિજયનગર સામ્રાજ્ય પર સાલવવંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ?
C. અરવિંડુવંશની
A. વિવવંશની
D. સંગમવંશની
B. તુલવવંશની
વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?
B. ભીમા
C. તુંગભદ્રા
A. હંગરી
D. કૃષ્ણા
વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?
B. હરિહરરાય
A. બુક્કારાય
C. રામરાય
D. કૃષ્ણદેવરાય
કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું?
A. નાગલપુર
B. સારંગપુર
D. દેશલપુર
C. વિસલપુર
કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા?
A. સંસ્કૃત અને મલયાલમ
B. સંસ્કૃત અને તમિલ
D. સંસ્કૃત અને કન્નડ
C. સંસ્કૃત અને તેલુગુ
સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા?
D. ‘કર્ણાટકના ભોજ’
C. ‘વિજયનગરના ભોજ’
B. ‘દક્ષિણના ભોજ'
A. ‘આંધ્રના ભોજ'
કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો?
C. હલદીઘાટના
B. તાલીકોટાના
D. તરાઈના
A. પાણીપતના
તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું?
B. 15 ઑક્ટોબર, 1580ના રોજ
C. 23 માર્ચ, 1568ના રોજ
A. 12 ડિસેમ્બર, 1562ના રોજ
D. 23 જાન્યુઆરી, 1565ના રોજ
ઝફરખાને કર્યું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું.
B. જલાલુદીન બમનશાહ
A. ગ્યાસુદીન બહમનશાહ
C. ચિરોજશાહ બહમનશાહ
D. અલાઉદ્દીન બહમનશાહ
બહમની રાજ્યના શાસક મુહમ્મદશાહ ત્રીજાના વજીરનું નામ શું હતું?
B. મહમદ બહમની
D. મહમૂદ ગવાં
A. મહમૂદ શેરા
C. કાસિમ બરીદ
બહમની રાજ્યના શાસક મહમૂદશાહ બહુમની બીજાના વજીરનું નામ શું હતું?
C. કાસિમ દીવાં
D. મહમદ શીદ
A. મહમૂદ ગવા
B. કાસિમ બરીદ
કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો?
A. મહમૂદ ગવાંના
C. કાસિમ બરીદના
D. મહમદ ઝિકારના
B. કાસિમ બહમનીના
બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થઈ ગયું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
C. અહમદનગર
A. બીજાપુર
D. ગોલકોંડા
B. વીજાપુર
દિલ્લી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા.
કુતુબુદ્દીન ઐબક દિલ્લી સલ્તનતનો છેલ્લો સુલતાન હતો.
કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી રઝિયા સુલતાના દિલ્લીની ગાદીએ આવી.
સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર પેશાવરથી દિલ્લી કર્યું.
રઝિયા સુલતાના એ દિલ્લીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી.
સુલતાન ગ્યાસુદીન બલ્બન પછી નાસિરુદ્દીન દિલ્લીની ગાદીએ આવ્યો.
જલાલુદ્દીન ખલજીથી ખલજીવંશની શરૂઆત થઈ.
સુલતાન અલાઉદ્દીન ખલજીએ દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કરી હતી.
પ્રતીક મુદ્દાપ્રયોગ એ મુહમ્મદ-બિન-તુગલકની યોજના હતી.
મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં ઈરાનનો મુસાફર ઇબ્નબતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો.
દિલ્લીની ગાદી ઉપર બહલોલે સૈયદવંશની સ્થાપના કરી હતી.
બહલોલ લોદી દિલ્લી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો.
ઇબ્રાહીમ લોદી લોદીવંશનો છેલ્લો બાદશાહ હતો.
ઈ. સ. 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહીમ લોદીનો પરાજય થયો.
દિલ્લી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો.
કુતુબુદ્દીનના સમયમાં કુતુબમિનારના માત્ર ત્રણ માળ બાંધી શકાયા હતા.
કુતુમિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોજશાહ તુગલકે પૂર્ણ કરાવ્યું હતું.
હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના હતા.
કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું.
સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય ‘આંધ્રના ભોજ' તરીકે ઓળખાય છે.