વાઇસરોય મિન્ટોએ બંગાળના બે ભાગલા પાડ્યા.
મોતીલાલ નહેરુના આવસાન બાદ સ્વરાજ પક્ષ નબળો પડ્યો.
ચૌરી ચૌરાના હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેચ્યું.
શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી.
ડ્રેગ કરીને ખાલી જગ્યા પૂરો.