સ્વાતંત્ર્યસંગ્રામના છૂપા સંકેત તરીકે રોટલી અને કમળનો ઉપયોગ થયો હતો.
ડ્રેગ કરીને જોડકા જોડો
સૌપ્રથહમ બરાકપુરની ની 25 મી પલટને ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇન્કાર કર્યો.
અંગ્રેજોની નીતિ ઇંગલૅન્ડને ભોગે ભારતને સમૃદ્ધ બનાવવાની હતી.
ઇ સ 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ તાત્યા ટોપે હતા.
સૌપ્રથહમ બરાકપુરની ની 19 મી પલટને ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇન્કાર કર્યો.