અંગ્રેજોની નીતિ ભારતને ભોગે ઇંગલૅન્ડને સમૃદ્ધ બનાવવાની હતી.
સ્વાતંત્ર્યસંગ્રામના છૂપા સંકેત તરીકે રોટલી અને ગુલાબનો ઉપયોગ થયો હતો.
કુંવરસિંહ જગદીશપુરના જાગીરદાર હતા.
ઇ સ 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ મંગળ પાંડે હતા.
ઇ સ 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ તાત્યા ટોપે હતા.
ડ્રેગ કરીને જોડકા જોડો