બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે.
બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે.
યુક્લિડિયન ભૂમિતિ વક્રસપાટી માટે માન્ય છે.
શ્રીયંત્ર એ અંદરો અંદર ગુંથેલા નવ સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે.