બે ખાનાનો પરિગ્રહ એ પ્રસંગવર્ણન કોણે લખ્યું છે ?
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરૂ
મનુબેન ગાંધી
પન્નાલાલ પટેલ
પટણાથી દિલ્લી જતી ટ્રેન ક્યારે ઉપડતી હતી ?
રાત્રે 9 વાગ્યે
સવારે 9 વાગ્યે
બાપુએ મનુબેનને શા માટે ઠપકો આપ્યો ?
ગરમીના દિવસોમાં બાપુ બપોરનું ભોજન કેટલા વાગ્યે લેતા ?
10 વાગ્યે
11 વાગ્યે
12 વાગ્યે
બાપુએ મનુબેનને કેવો ડબ્બો પસંદ કરવા કહ્યું હતું ?
મનુબેનના મતે હિન્દુસ્તાનના પિતા કોણ હતા ?
સરદાર પટેલ
ગાંધીજી
વાઇસરોય
જવાહરલાલ
પોતાના ખપ કરતા વધારે વાપરવું તેને બાપુ શું ગણે છે ?
બાપુ અને મનુબેન કેટલા વાગ્યે સ્ટેશને આવ્યા ?
પાઠમાં પરિગ્રહ એટલે શું થાય ?
મનુબેનને કઇ મોટી ચિંતા હતી ?
બાપુ વાયસરોયને મળવા ક્યાં જતા હતા ?
બાપુએ ટ્રેનમાં ચડ્યા પછે પહેલું કામ શું કર્યું ?
બેસવાનું
વાતો કરવાનું
ફંડ ઉઘરાવવાનું
સુવાનું
બાપુ વતી બધુ કામ કોણ સંભાળશે ?
મૃદુલાબેન
હુન્નર
દેવપ્રકાશ
મનુબેન
બાપુ અને મનુબેન કઇ ટ્રેનમાં બેઠા ?
મદ્રાસથી દિલ્લી જતી
મુંબઇથી દિલ્લી જતી
અમદાવાદથી દિલ્લી જતી
પટણાથી દિલ્લી જતી
ગાંધીજીએ કઇ રીતે પોતાનું જીવન ઘડ્યું હતું ?
ઝીણવટ ભરેલા અહિંસાપાલનથી
ભુલો સુધારીને
આજ્ઞા પાલનથી
ઉપવાસ કરીને