(૧) બીરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય?
(૨) બાદશાહે બીરબલને કર્યું કામ સોપ્યું?
(3) મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો ?
(૪) બીરબલે અકબર બાદશાહને શાથી મૂરખ કહ્યા?
સમાનાર્થી શબ્દો લખો.
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.